એક નાનો અમથો પ્રસંગ રખે ન બન્યો હોત તો ભારત માં મોટરસાયકલ નું આગમન થવામાં બીજા વર્ષો નીકળી ગયા હોત. કયો બનાવ ભારત માં એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ ના આગમન માટે જવાબદાર બન્યો ❓
દેશભરમાં લાખો યુવકોને ચસ્કો લગાડનાર 350 CC ની રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ નું આગમન આપણે ત્યાં ઈ. સ. 1955 ની સાલમાં થયું હતું. મૂળ બ્રિટિશ મોટરસાયકલ નું નામ એનફિલ્ડ બુલેટ રાખવાનું કારણ એ કે .303 કેલિબરની બુલેટ છોડતી પ્રથમ વિશ્વયુદ્ધની સૌથી જાણીતી રાઈફલ નું નામ પણ એનફિલ્ડ હતું. આ નામની વૈશ્વિક પ્રતિષ્ઠા જોતાં બ્રિટિશ કંપનીએ એનફિલ્ડ લેબલ અપાનાવ્યું. 1955 ની સાલમાં મદ્રાસ મોટર્સ કંપનીએ પણ એનફિલ્ડ ઈન્ડિયા લિમિટેડ નામ અપનાવી ભારત ના રસ્તા પર પહેલીવહેલી વાર મેઈડ ઈન ઈન્ડિયા મોટરસાયકલ દોડતી કરી. એક નાનો અમથો પ્રસંગ રખે ન બન્યો હોત તો ભારત માં મોટરસાયકલ નું આગમન થવામાં બીજા વર્ષો નીકળી ગયા હોત. કયો બનાવ ભારત માં એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ ના…
ગ્લેશિયર તૂટ્યા કે હિમસ્ખલન જેવી કુદરતી આપત્તિનો પુરોગામી સંકેત મનુષ્ય કરતાં જળચર પ્રાણીઓને વેહેલો મળતો હોય છે..
ઉતરાંચલના લાસુ ગામમાં રવિવારની વહેલી સવારે એક વિચીત્ર ઘટના કુતુહલનો વિષય બન્યો…. અલકનંદા નદી ના કાંઠા પાસે એક ચાંદી જેવી ચાદર સ્થાપાઈ. જે હકીકતમા માછલીઓના ઝુડને લીધે આભાસ થતો હતો. સવારે 9 વાગ્યાની આસપાસનો સમય હતો. મિનિટોમાં જ કેટલાક સો સ્થાનિકો ભેગા થઈ ગયા માછલીઓને “ઉપાડવા” માટે બાસ્કેટમાં, ડોલથી, વાસણમાં, ચારણીમાં તૈયાર થયા – તેમને લાકડી અથવા જાળી પણ છોડવી પડી નહીં. તેઓને ખબર નોહતી કે લગભગ 70 કિલોમીટર ઉપરવાસમાં બીજા એક કલાકમાં આપત્તિ ત્રાટકવાની હતી અને આ એક પુરોગામી સંકેત હતો. રૈની ગામમાં ભૂસ્ખલનથી ભરાયેલા હિમસ્ખલનના ભરાઈ ગયા પછી ધૌલીગંગાની વધતી સપાટી તેના માર્ગમાંની બધી બાબતોને તબાહી કરશે. ધૌલીગંગા એ અલકનંદાની સહાયક નદી છે.અને તે નદીના નીચેના પ્રવાહથી, રેનીથી…
જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે…
જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે… સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય : જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ…
ભગવાન શિવજીની અર્ધ પરિક્રમા કેમ ..?
શિવજી ની અડધી પરિક્રમા કરવાનો રિવાજ છે,એ એટલા માટે કે ભગવાન શિવજીના સોમસુત્રને લાંઘી નથી શકતા, જ્યારે આપણે અડધી પરિક્રમા કરિયે છીએ ત્યારે તેને ચંદ્રાકાર પરિક્રમા કહેવાય છે. શિવલિંગ ને પ્રકાશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર એને ચંદ્ર. તમે આકાશમાં અર્ધ-ચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે. આ શિવલિંગ ફક્ત તેનું પ્રતીક નથી પરંતુ આખું બ્રહ્માંડ જ્યોતિર્લિંગ સમાન છે. “અર્ધ સોમસુત્રાન્થમયાર્થ”: શિવ પ્રદક્ષિનિ કુર્વાણ સોમસૂત્ર ન લંગાયેત્। ઇતિ વચનામૃત. ” સોમસુત્ર એટલે શું ? …. શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર કહેવામાં આવે છે. ભગવાન શિવની પ્રદક્ષિણામાં સોમસુત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, નહીં તો દોષ મળે છે. સોમસુત્રનો વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનને…