અક્ષૌહિણી સેના : મહાભારત ની વાતો..
પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે.મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી.ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી.તેમજ આટલીજ સંખ્યામાં હાથીઓ હતાં. આ સંખ્યાથી તો એ ખ્યાલ આવીજ ગયો હશે કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ કેટલું ભયંકર અને વિનાશકારી હતું. મહાભારત મુજબ કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો .આ પૈકી ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી. અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અક્ષૌહિણી સેના. અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ…
જાણો કેમ છે કળશનું મહત્વ.
આજથી બે સદી પહેલાનો વિચાર કરીએ તો આપણો દેશ નાના-નાના ગામડાઓ અને નાના નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત રહી હતી. એ સમયે વાહન વ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતા હતા. જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે…
૨૬_જાન્યુઆરી_ભુકંપની_યાદ…
ભૂકંપની આ ભયાનક યાદો આજે પણ દરેક ભારતીયોના દિમાગમાં જીવીત છે .કેટલીક દુઃખદ ઘટનાઓ એવી હોય છે કે વર્ષો વીતે , દાયકાઓ વીતે છતાં પણ એના ઘા ઝટ રૂઝાતા નથી . આજથી 20 વર્ષ પહેલાં કચ્છની ભૂમિ ભૂકંપના જબરદસ્ત આંચકાઓથી ધણધણી હતી.આ ભૂકંપ એટલો ભયાનક હતો કે સમગ્ર કચ્છ જિલ્લો જ ધ્વસ્ત થઈ ગયો હતો . 26 મી જાન્યુઆરીને 2001 ના રોજ દેશભરમાં લોકો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કચ્છમાં 6.9 રીએક્ટરની તીવ્રતાવાળા ભૂકંપે સમગ્ર કચ્છને હચમચાવી નાખ્યું હતું . ભૂકંપના કારણે કચ્છમાં જ 12,300 લોકોએ જાન ગુમાવ્યા હતા . ભુજ શહેર , જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર 20 કિમી દૂર હતું , તે મોટાભાગે નાશ પામ્યું હતું . ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર ,…
गंगा के तट पर मणिकर्णिका घाट अलग है क्योंकि यहाँ न सिर्फ दिन में बल्कि रात में भी शव जलाए जाते हैं।
आओ जानते उसके साथ जुड़ी हुई कुछ कथाएं।गंगा के तट पर मणिकर्णिका घाट भारत का एक मात्र ऐसा घाट है जहाँ दिन रात यानि 24 घंटे शवों का दाह संस्कार किया जाता है। हिंदू रीति रिवाजों के मुताबिक सिर्फ दिन में ही दाह संस्कार किया जाता है। इस मामले में मणिकर्णिका घाट अलग है क्योंकि यहाँ न सिर्फ दिन में बल्कि रात में भी शव जलाए जाते हैं। शवों को भी अपनी बारी का इंतज़ार करना पड़ता है। यहाँ शवों को भी अपनी बारी का इंतज़ार करना पड़ता है। दिन में करीब ढाई-तीन सौ शव आते हैं और जितने शव जल रहे होते हैं, उससे ज्यादा शव दाह संस्कार की कतार में रहते है। भगवान विष्णु ने…