• Home
  • Contact
  • Blog
  • Home
  • Contact
  • Blog
  • ઈતિહાસ,  ગુજરાતી,  ધર્મ.

    અક્ષૌહિણી સેના : મહાભારત ની વાતો..

    February 27, 2021 / 0 Comments

    પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે.મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી.ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી.તેમજ આટલીજ સંખ્યામાં હાથીઓ હતાં. આ સંખ્યાથી તો એ ખ્યાલ આવીજ ગયો હશે કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ કેટલું ભયંકર અને વિનાશકારી હતું. મહાભારત મુજબ કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો .આ પૈકી ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી. અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અક્ષૌહિણી સેના. અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ…

    read more
    Pravin Patel

    You May Also Like

    जानिए हिंदू धर्म में पुराणों की संख्या कितनी है और सभी पुराणों का संक्षिप्त परिचय।

    December 23, 2020

    महाभारत के कुछ ऐसे स्थल जो आज भी स्थित है……

    October 8, 2020

    તમારી ભેળપુરી કે પીઝા બર્ગર કરતા ય શુધ્‍ધ..પાર્લે જી બિસ્‍કીટ…..

    October 5, 2020
  • ઈતિહાસ,  ગુજરાતી,  મંદિર

    જાણો કેમ છે કળશનું મહત્વ.

    February 24, 2021 / 0 Comments

    આજથી બે સદી પહેલાનો વિચાર કરીએ તો આપણો દેશ નાના-નાના ગામડાઓ અને નાના નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત રહી હતી. એ સમયે વાહન વ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતા હતા. જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે…

    read more
    Pravin Patel

    You May Also Like

    भक्त नामदेव जी और भगवान विट्ठल की सुंदर कथा।

    September 25, 2020

    આવો જાણીએ ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા કરનાર કચ્છના કાવડિયા સંત તરીકે સુવિખ્યાત મેકણ દાદા વિશે…

    November 8, 2020

    इतिहास की वीरता की सत्य घटना।
    पाटण की रानी रुदाबाई जिसने सुल्तान बेघारा के सीने को फाड़ कर दिल निकाल लिया था, और…

    August 29, 2020
  • ઈતિહાસ,  ગુજરાતી

    ૨૬_જાન્યુઆરી_ભુકંપની_યાદ…
    ભૂકંપની આ ભયાનક યાદો આજે પણ દરેક ભારતીયોના દિમાગમાં જીવીત છે .

    January 26, 2021 / 0 Comments

    કેટલીક દુઃખદ ઘટનાઓ એવી હોય છે કે વર્ષો વીતે , દાયકાઓ વીતે છતાં પણ એના ઘા ઝટ રૂઝાતા નથી . આજથી 20 વર્ષ પહેલાં કચ્છની ભૂમિ ભૂકંપના જબરદસ્ત આંચકાઓથી ધણધણી હતી.આ ભૂકંપ એટલો ભયાનક હતો કે સમગ્ર કચ્છ જિલ્લો જ ધ્વસ્ત થઈ ગયો હતો . 26 મી જાન્યુઆરીને 2001 ના રોજ દેશભરમાં લોકો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કચ્છમાં 6.9 રીએક્ટરની તીવ્રતાવાળા ભૂકંપે સમગ્ર કચ્છને હચમચાવી નાખ્યું હતું . ભૂકંપના કારણે કચ્છમાં જ 12,300 લોકોએ જાન ગુમાવ્યા હતા . ભુજ શહેર , જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર 20 કિમી દૂર હતું , તે મોટાભાગે નાશ પામ્યું હતું . ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર ,…

    read more
    Pravin Patel

    You May Also Like

    શું હનુમાનજીનું જન્મ સ્થળ ગુજરાતમાં છે.?
    આવો જાણીએ હકીકત.

    November 25, 2020

    महाभारत के कुछ ऐसे स्थल जो आज भी स्थित है……

    October 8, 2020

    चक्रव्यूह नि:संदेह कुरुक्षेत्र की धरती पर 48×120 किलोमीटर क्षेत्रफल में लड़ा गया महाभारत का भीषण युद्ध और विश्व का सबसे बड़ा युद्ध था जिसमें भाग लेने वाले सैनिकों की संख्या 1.8 मिलियन थी..

    November 23, 2020
  • हिंदी साहित्य,  ઈતિહાસ,  જાણવા જેવું,  મંદિર

    गंगा के तट पर मणिकर्णिका घाट अलग है क्योंकि यहाँ न सिर्फ दिन में बल्कि रात में भी शव जलाए जाते हैं।
    आओ जानते उसके साथ जुड़ी हुई कुछ कथाएं।

    December 27, 2020 / 1 Comment

    गंगा के तट पर मणिकर्णिका घाट भारत का एक मात्र ऐसा घाट है जहाँ दिन रात यानि 24 घंटे शवों का दाह संस्कार किया जाता है। हिंदू रीति रिवाजों के मुताबिक सिर्फ दिन में ही दाह संस्कार किया जाता है। इस मामले में मणिकर्णिका घाट अलग है क्योंकि यहाँ न सिर्फ दिन में बल्कि रात में भी शव जलाए जाते हैं। शवों को भी अपनी बारी का इंतज़ार करना पड़ता है। यहाँ शवों को भी अपनी बारी का इंतज़ार करना पड़ता है। दिन में करीब ढाई-तीन सौ शव आते हैं और जितने शव जल रहे होते हैं, उससे ज्यादा शव दाह संस्कार की कतार में रहते है। भगवान विष्णु ने…

    read more
    Pravin Patel

    You May Also Like

    जब आप एक हज़ार फ़ीट की ऊँचाई से इस मनोरम आर्यन सत्य को निहारेंगे तो मन ही मन पुलकित हो उठेंगे।

    October 6, 2020

    माँ लक्ष्मी देवी की कृपा बनी रहेगी आपके परिवार पर, यदि आप यह 10 कार्य करोगे..

    November 13, 2020

    क्या आप रामायण के सभी पात्रों को जानते हैं, नहीं, तो यह जानकारी आपके लिए है।

    December 25, 2020
123

Follow As On Social Media.

Popular Posts

  • हिंदी साहित्यમંદિર

    रामायण में श्री राम और भरत का अनसुना संवाद।
    दोस्तों और संबंधियों के प्रेम और सम्बंध का पता मुश्किल के समय में ही चलता है।

    290 Views
  • જીવનશૈલીપ્રેરણાત્મક સ્ટોરી

    आइए ,हम सब मिलकर एक ऐसे परिवार का निर्माण करें जहां कोई भी रिश्ता अकेलापन महसूस ना करें…

    182 Views
  • ગુજરાતીહાસ્ય

    “વાંઢાની પત્નીઝંખના”

    176 Views
  • ગુજરાતીમંદિર

    જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

    168 Views
  • અજબ-ગજબજાણવા જેવું

    ગ્લેશિયર તૂટ્યા કે હિમસ્ખલન જેવી કુદરતી આપત્તિનો પુરોગામી સંકેત મનુષ્ય કરતાં જળચર પ્રાણીઓને વેહેલો મળતો હોય છે..

    159 Views

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

Our Facebook page

Categories

  • हिंदी साहित्य20 Post(s)
  • ગુજરાતી27 Post(s)

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

  • Home
  • Contact
  • Blog
Ashe Theme by WP Royal.
This website uses cookies to improve your experience. We'll assume you accept this policy as long as you are using this websiteAcceptView Policy