• Home
  • Contact
  • Blog
  • Home
  • Contact
  • Blog
  • ગુજરાતી,  જીવનશૈલી

    ઢસરડા ઓછા કરો અને વિચારો…

    March 1, 2021 / 0 Comments

    એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં… વડીલ : સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે… યુવાન : પણ એ કેન તો ફુલ ભરેલો છે… વડીલ : તો ધક્કા કેમ મરાવ્યા…???_ એને વાપરી નંખાય ને…!!_ યુવાન : અરે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને…!!! મિત્રો… રોજિંદા જીવન દરમ્યાન આપણે પણ આવું જ કરીએ છીએ…!!! કમાવા પાછળની દોટ… ભેગું કરવાનો શોખ અથવા ઘેલછા… ખરાબ સમયે કામ આવશે એવી ધારણાઓ માટે… એટલાં બધા ઢસેડા કરીએ છીએ કે… જીવનની સાચી રાઇડ માણી જ શકતાં નથી… માટે જ મિત્રો… આનંદથી જીવી લો… મોજ કરો… જીવન જીવી…

    read more
    Pravin Patel

    You May Also Like

    કાઠિયાવાડ પોતાની અલગ જ સંસ્કૃતિ ધરાવે છે. અહીંના લોકોની મીઠાશ અને મહેમાનગતિ જગપ્રસિદ્ધ છે. આવો જાણીએ કાઠીયાવાડી વિશે વધુમાં…

    November 20, 2020

    क्या आप रामायण के सभी पात्रों को जानते हैं, नहीं, तो यह जानकारी आपके लिए है।

    December 25, 2020

    ♦️?હિરા ?♦️

    September 18, 2020
  • ઈતિહાસ,  ગુજરાતી,  ધર્મ.

    અક્ષૌહિણી સેના : મહાભારત ની વાતો..

    February 27, 2021 / 0 Comments

    પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે.મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી.ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી.તેમજ આટલીજ સંખ્યામાં હાથીઓ હતાં. આ સંખ્યાથી તો એ ખ્યાલ આવીજ ગયો હશે કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ કેટલું ભયંકર અને વિનાશકારી હતું. મહાભારત મુજબ કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો .આ પૈકી ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી. અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અક્ષૌહિણી સેના. અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ…

    read more
    Pravin Patel

    You May Also Like

    ભારતનુ રહસ્યમય રાજસ્થાનનું કુલધરા ગામ. ચાલો આજે જાણીએ આ ગામનો રહસ્યમય ઇતિહાસ…

    October 2, 2020

    અહોમ(આસામ)ના લચીત બોરફૂકન જેવા સેનાપતિ અને યુદ્ધ કુશળ વ્યક્તિને કદાચ આપણાં દેશની 5% પ્રજા પણ જાણતી નહીં હોય.

    November 2, 2020

    મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?
    આવો જાણીએ મંદિરના ઘંટ વિશે ધાર્મિક અને વૈજ્ઞાનિક જાણકારી..

    December 24, 2020
  • ગુજરાતી,  હાસ્ય

    “વાંઢાની પત્નીઝંખના”

    February 25, 2021 / 0 Comments

    જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;જોશી જૂઠી અવધો કહે પણ,હું હઈએ હરખાઉ, ૧ મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨ અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩ ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, ૪ રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, ૫ મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું,૬ વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, ૭ ચૌટેથી ચિતમાં હરખાતો,ચાલ્યો ચાલ્યો આવે;બાળક…

    read more
    Pravin Patel

    You May Also Like

    આવો જાણીએ ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા કરનાર કચ્છના કાવડિયા સંત તરીકે સુવિખ્યાત મેકણ દાદા વિશે…

    November 8, 2020

    મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?
    આવો જાણીએ મંદિરના ઘંટ વિશે ધાર્મિક અને વૈજ્ઞાનિક જાણકારી..

    December 24, 2020

    મનન ની ડાયરી જોઈ અનિલ કુમ્બલેએ એના વાલી તરીકે હાજર રહેવાનું વચન આપ્યું.
    મનન ખુશ હતો…

    October 18, 2020
  • ઈતિહાસ,  ગુજરાતી,  મંદિર

    જાણો કેમ છે કળશનું મહત્વ.

    February 24, 2021 / 0 Comments

    આજથી બે સદી પહેલાનો વિચાર કરીએ તો આપણો દેશ નાના-નાના ગામડાઓ અને નાના નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત રહી હતી. એ સમયે વાહન વ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતા હતા. જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે…

    read more
    Pravin Patel

    You May Also Like

    चक्रव्यूह नि:संदेह कुरुक्षेत्र की धरती पर 48×120 किलोमीटर क्षेत्रफल में लड़ा गया महाभारत का भीषण युद्ध और विश्व का सबसे बड़ा युद्ध था जिसमें भाग लेने वाले सैनिकों की संख्या 1.8 मिलियन थी..

    November 23, 2020

    भक्त नामदेव जी और भगवान विट्ठल की सुंदर कथा।

    September 25, 2020

    અહોમ(આસામ)ના લચીત બોરફૂકન જેવા સેનાપતિ અને યુદ્ધ કુશળ વ્યક્તિને કદાચ આપણાં દેશની 5% પ્રજા પણ જાણતી નહીં હોય.

    November 2, 2020
123

Follow As On Social Media.

Popular Posts

  • हिंदी साहित्यમંદિર

    रामायण में श्री राम और भरत का अनसुना संवाद।
    दोस्तों और संबंधियों के प्रेम और सम्बंध का पता मुश्किल के समय में ही चलता है।

    282 Views
  • જીવનશૈલીપ્રેરણાત્મક સ્ટોરી

    आइए ,हम सब मिलकर एक ऐसे परिवार का निर्माण करें जहां कोई भी रिश्ता अकेलापन महसूस ना करें…

    182 Views
  • ગુજરાતીહાસ્ય

    “વાંઢાની પત્નીઝંખના”

    173 Views
  • ગુજરાતીમંદિર

    જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

    167 Views
  • અજબ-ગજબજાણવા જેવું

    ગ્લેશિયર તૂટ્યા કે હિમસ્ખલન જેવી કુદરતી આપત્તિનો પુરોગામી સંકેત મનુષ્ય કરતાં જળચર પ્રાણીઓને વેહેલો મળતો હોય છે..

    154 Views

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

Our Facebook page

Categories

  • हिंदी साहित्य20 Post(s)
  • ગુજરાતી27 Post(s)

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

  • Home
  • Contact
  • Blog
Ashe Theme by WP Royal.
This website uses cookies to improve your experience. We'll assume you accept this policy as long as you are using this websiteAcceptView Policy