• Home
  • Contact
  • Blog
  • Home
  • Contact
  • Blog
  • ગુજરાતી,  જાણવા જેવું,  જીવનશૈલી

    ૪ પૈસા.. એટલે શું …?
    ચાર પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..

    February 18, 2021 / 0 Comments

    છોકરો કાંઈક કમાશે તો, ૪ પૈસા ઘર માં આવશે.૪ પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..અથવા,૪ પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે.. તો સવાલ છે કે, આ કહેવાતો માં ૪ પૈસા જ કેમ ૩ પૈસા નહીં ૫ પૈસા નહીં ..❓❓ 🙏🏻 તો ૪ પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ.. 👉🏻 પહેલો પૈસો કૂવા માં નાંખવાનો. 👉🏻 બીજા પૈસા થી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું. 👉🏻 ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.👉🏻 ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો…. હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ. ✅ 1.) એક પૈસો કૂવા માં નાંખવાનો.એટલે કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો. ✅ 2.) બીજો પૈસો…

    read more
    Pravin Patel

    You May Also Like

    રહસ્યમય છે ઝાંસીનો કિલ્લો, દૂરથી દેખાતો કિલ્લો નજીક જતા થાય છે ગાયબ

    December 20, 2020

    હાં કેટલો સ્વાર્થી છું , હું પણ જુઓને !
    ઈશ્વરને પણ હું , આપત્તિમાં શોધું છું.!!

    October 3, 2020

    क्या आप रामायण के सभी पात्रों को जानते हैं, नहीं, तो यह जानकारी आपके लिए है।

    December 25, 2020
  • અજબ-ગજબ,  જાણવા જેવું

    એક નાનો અમથો પ્રસંગ રખે ન બન્યો હોત તો ભારત માં મોટરસાયકલ નું આગમન થવામાં બીજા વર્ષો નીકળી ગયા હોત. કયો બનાવ ભારત માં એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ ના આગમન માટે જવાબદાર બન્યો ❓

    February 16, 2021 / 0 Comments

    દેશભરમાં લાખો યુવકોને ચસ્કો લગાડનાર 350 CC ની રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ નું આગમન આપણે ત્યાં ઈ. સ. 1955 ની સાલમાં થયું હતું. મૂળ બ્રિટિશ મોટરસાયકલ નું નામ એનફિલ્ડ બુલેટ રાખવાનું કારણ એ કે .303 કેલિબરની બુલેટ છોડતી પ્રથમ વિશ્વયુદ્ધની સૌથી જાણીતી રાઈફલ નું નામ પણ એનફિલ્ડ હતું. આ નામની વૈશ્વિક પ્રતિષ્ઠા જોતાં બ્રિટિશ કંપનીએ એનફિલ્ડ લેબલ અપાનાવ્યું. 1955 ની સાલમાં મદ્રાસ મોટર્સ કંપનીએ પણ એનફિલ્ડ ઈન્ડિયા લિમિટેડ નામ અપનાવી ભારત ના રસ્તા પર પહેલીવહેલી વાર મેઈડ ઈન ઈન્ડિયા મોટરસાયકલ દોડતી કરી. એક નાનો અમથો પ્રસંગ રખે ન બન્યો હોત તો ભારત માં મોટરસાયકલ નું આગમન થવામાં બીજા વર્ષો નીકળી ગયા હોત. કયો બનાવ ભારત માં એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ ના…

    read more
    Pravin Patel

    You May Also Like

    શ્રાદ્ધ પક્ષમાં કાગડા દ્વારા પીપળો કેમ ઉગાડાય છે ?…ચાલો જાણીએ…

    September 12, 2020

    માઇકલ જેકસને મૃત્યુને પડકારવાનો પ્રયાસ કર્યો પણ મૃત્યુએ તેને પડકાર આપ્યો.

    October 3, 2020

    રહસ્યમય છે ઝાંસીનો કિલ્લો, દૂરથી દેખાતો કિલ્લો નજીક જતા થાય છે ગાયબ

    December 20, 2020
  • અજબ-ગજબ,  જાણવા જેવું

    ગ્લેશિયર તૂટ્યા કે હિમસ્ખલન જેવી કુદરતી આપત્તિનો પુરોગામી સંકેત મનુષ્ય કરતાં જળચર પ્રાણીઓને વેહેલો મળતો હોય છે..

    February 11, 2021 / 0 Comments

    ઉતરાંચલના લાસુ ગામમાં રવિવારની વહેલી સવારે એક વિચીત્ર ઘટના કુતુહલનો વિષય બન્યો…. અલકનંદા નદી ના કાંઠા પાસે એક ચાંદી જેવી ચાદર સ્થાપાઈ. જે હકીકતમા માછલીઓના ઝુડને લીધે આભાસ થતો હતો. સવારે 9 વાગ્યાની આસપાસનો સમય હતો. મિનિટોમાં જ કેટલાક સો સ્થાનિકો ભેગા થઈ ગયા માછલીઓને “ઉપાડવા” માટે બાસ્કેટમાં, ડોલથી, વાસણમાં, ચારણીમાં તૈયાર થયા – તેમને લાકડી અથવા જાળી પણ છોડવી પડી નહીં. તેઓને ખબર નોહતી કે લગભગ 70 કિલોમીટર ઉપરવાસમાં બીજા એક કલાકમાં આપત્તિ ત્રાટકવાની હતી અને આ એક પુરોગામી સંકેત હતો. રૈની ગામમાં ભૂસ્ખલનથી ભરાયેલા હિમસ્ખલનના ભરાઈ ગયા પછી ધૌલીગંગાની વધતી સપાટી તેના માર્ગમાંની બધી બાબતોને તબાહી કરશે. ધૌલીગંગા એ અલકનંદાની સહાયક નદી છે.અને તે નદીના નીચેના પ્રવાહથી, રેનીથી…

    read more
    Pravin Patel

    You May Also Like

    हमारे स्कूली दौर में निब वाले पेन का चलन जोरों पे था..!
    किस किस को याद है…?

    September 14, 2020

    શ્રાદ્ધ પક્ષમાં કાગડા દ્વારા પીપળો કેમ ઉગાડાય છે ?…ચાલો જાણીએ…

    September 12, 2020

    श्रीकृष्ण के इस पत्थर को हटाने के लिए सात हाथियों का लिया गया सहारा, पर नहीं हिला..

    September 9, 2020
  • અજબ-ગજબ,  ગુજરાતી,  જાણવા જેવું,  મંદિર

    જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે…

    February 6, 2021 / 0 Comments

    જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે… સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય : જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ…

    read more
    Pravin Patel

    You May Also Like

    जब आप एक हज़ार फ़ीट की ऊँचाई से इस मनोरम आर्यन सत्य को निहारेंगे तो मन ही मन पुलकित हो उठेंगे।

    October 6, 2020

    આજે વિશ્વ આત્મહત્યા રોકો દિવસ છે.
    કોઈ પણ વ્યક્તિ પર લાગણી ની દ્રષ્ટિએ એટલું બધું પરાધીન ન થઈ જવુ કે
    આપણે મરી જવુ પડે…..

    September 10, 2020

    #હાજી_કાસમ_ની_વીજળી

    September 16, 2020
123

Follow As On Social Media.

Popular Posts

  • हिंदी साहित्यમંદિર

    रामायण में श्री राम और भरत का अनसुना संवाद।
    दोस्तों और संबंधियों के प्रेम और सम्बंध का पता मुश्किल के समय में ही चलता है।

    282 Views
  • જીવનશૈલીપ્રેરણાત્મક સ્ટોરી

    आइए ,हम सब मिलकर एक ऐसे परिवार का निर्माण करें जहां कोई भी रिश्ता अकेलापन महसूस ना करें…

    182 Views
  • ગુજરાતીહાસ્ય

    “વાંઢાની પત્નીઝંખના”

    173 Views
  • ગુજરાતીમંદિર

    જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

    167 Views
  • અજબ-ગજબજાણવા જેવું

    ગ્લેશિયર તૂટ્યા કે હિમસ્ખલન જેવી કુદરતી આપત્તિનો પુરોગામી સંકેત મનુષ્ય કરતાં જળચર પ્રાણીઓને વેહેલો મળતો હોય છે..

    155 Views

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

Our Facebook page

Categories

  • हिंदी साहित्य20 Post(s)
  • ગુજરાતી27 Post(s)

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

  • Home
  • Contact
  • Blog
Ashe Theme by WP Royal.
This website uses cookies to improve your experience. We'll assume you accept this policy as long as you are using this websiteAcceptView Policy