• Home
  • Contact
  • Blog
  • Home
  • Contact
  • Blog
  • ઈતિહાસ,  ગુજરાતી,  મંદિર

    જાણો કેમ છે કળશનું મહત્વ.

    February 24, 2021 / 0 Comments

    આજથી બે સદી પહેલાનો વિચાર કરીએ તો આપણો દેશ નાના-નાના ગામડાઓ અને નાના નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત રહી હતી. એ સમયે વાહન વ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતા હતા. જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે…

    read more
    Pravin Patel

    You May Also Like

    क्या आप रामायण के सभी पात्रों को जानते हैं, नहीं, तो यह जानकारी आपके लिए है।

    December 25, 2020

    કચ્છના જખ્ખબૌંતેરા(જખદેવો) નો ઇતિહાસ..

    November 12, 2020

    गंगा के तट पर मणिकर्णिका घाट अलग है क्योंकि यहाँ न सिर्फ दिन में बल्कि रात में भी शव जलाए जाते हैं।
    आओ जानते उसके साथ जुड़ी हुई कुछ कथाएं।

    December 27, 2020
  • हिंदी साहित्य,  મંદિર

    रामायण में श्री राम और भरत का अनसुना संवाद।
    दोस्तों और संबंधियों के प्रेम और सम्बंध का पता मुश्किल के समय में ही चलता है।

    February 23, 2021 / 0 Comments

    वनवास समाप्त हुए वर्षों बीत गए थे, प्रभु श्रीराम और माता सीता की कृपा छाया में अयोध्या की प्रजा सुखमय जीवन जी रही थी। युवराज भरत अपनी कर्तव्य परायणता और न्यायप्रियता के लिए ख्यात हो चुके थे। एक दिन संध्या के समय सरयू के तट पर तीनों भाइयों संग टहलते श्रीराम से महात्मा भरत ने कहा, “एक बात पूछूं भइया? माता कैकई ने आपको वनवास दिलाने के लिए मंथरा के साथ मिल कर जो षड्यंत्र किया था, क्या वह राजद्रोह नहीं था? उनके षड्यंत्र के कारण एक ओर राज्य के भावी महाराज और महारानी को चौदह वर्ष का वनवास झेलना पड़ा तो दूसरी ओर पिता महाराज की दुखद मृत्यु हुई।…

    read more
    Pravin Patel

    You May Also Like

    गंगा के तट पर मणिकर्णिका घाट अलग है क्योंकि यहाँ न सिर्फ दिन में बल्कि रात में भी शव जलाए जाते हैं।
    आओ जानते उसके साथ जुड़ी हुई कुछ कथाएं।

    December 27, 2020

    एक अदृश्य स्टिकर..

    November 3, 2020

    एक छोटी मगर खूबसूरत रचना,
    “न मैं हूँ, न तुम हो”

    November 5, 2020
  • ગુજરાતી,  મંદિર

    જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

    February 22, 2021 / 0 Comments

    આ 👇એક સત્ય હકીકત છે. કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં.અને આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું.જેનાથી લગભગ તમે અજાણ હશો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉ ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. આ સાંભળી અર્જુન અટકી ગયો.ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ…

    read more
    Pravin Patel

    You May Also Like

    એકવાર જરૂર આ વાત પર વિચાર કરજો સ્વજનો અને મિત્રો સાથે ‌એની ચર્ચા કરજો અને પછી હિસાબ માંડજો .

    February 20, 2021

    જાણો કેમ છે કળશનું મહત્વ.

    February 24, 2021

    ♦️?હિરા ?♦️

    September 18, 2020
  • અજબ-ગજબ,  ગુજરાતી,  જાણવા જેવું,  મંદિર

    જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે…

    February 6, 2021 / 0 Comments

    જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે… સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય : જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ…

    read more
    Pravin Patel

    You May Also Like

    425 Islamic gold coins from 1,100 years ago found in Israel.

    August 27, 2020

    श्रीकृष्ण के इस पत्थर को हटाने के लिए सात हाथियों का लिया गया सहारा, पर नहीं हिला..

    September 9, 2020

    हमारे स्कूली दौर में निब वाले पेन का चलन जोरों पे था..!
    किस किस को याद है…?

    September 14, 2020
123

Follow As On Social Media.

Popular Posts

  • हिंदी साहित्यમંદિર

    रामायण में श्री राम और भरत का अनसुना संवाद।
    दोस्तों और संबंधियों के प्रेम और सम्बंध का पता मुश्किल के समय में ही चलता है।

    282 Views
  • જીવનશૈલીપ્રેરણાત્મક સ્ટોરી

    आइए ,हम सब मिलकर एक ऐसे परिवार का निर्माण करें जहां कोई भी रिश्ता अकेलापन महसूस ना करें…

    182 Views
  • ગુજરાતીહાસ્ય

    “વાંઢાની પત્નીઝંખના”

    173 Views
  • ગુજરાતીમંદિર

    જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

    167 Views
  • અજબ-ગજબજાણવા જેવું

    ગ્લેશિયર તૂટ્યા કે હિમસ્ખલન જેવી કુદરતી આપત્તિનો પુરોગામી સંકેત મનુષ્ય કરતાં જળચર પ્રાણીઓને વેહેલો મળતો હોય છે..

    155 Views

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

Our Facebook page

Categories

  • हिंदी साहित्य20 Post(s)
  • ગુજરાતી27 Post(s)

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

  • Home
  • Contact
  • Blog
Ashe Theme by WP Royal.
This website uses cookies to improve your experience. We'll assume you accept this policy as long as you are using this websiteAcceptView Policy