• Home
  • Contact
  • Blog
  • Home
  • Contact
  • Blog
અજબ-ગજબ, જીવનશૈલી, પ્રેરણાત્મક સ્ટોરી

lock-down में खाना पीना ठहरना, यहां तक की मोबाइल की चार्जिंग भी कंपनी तरफ से फ्री।

इस मिल मालिक ने नहीं निकाला, अपने,17500 वर्करों में से किसी एक को भी! के.पी.आर मिल्स के मालिक हैं और अंडरवियर बनियान बनाते हैं। भारत ही नहीं, दुनिया की बड़ी…

read more
September 6, 2020
મંદિર

શ્રી ભગવતગોમંડળ મુજબ ૬૪ પ્રકારની કળાઓ કઈ કઈ છે?ચાલો જાણીએ….

શાસ્ત્રોમાં જણાવેલ ચોસઠ પ્રકારની કલા નીચે પ્રમાણે છે: (૧) ગીત (ગાવું). (૨) વાદ્ય (બજાવવું). (૩) નૃત્ય (નાચવું). (૪) નાટય (અભિનય કરવા). (૫) આલેખ્ય (ચીતરવું). (૬) વિશેષકચ્છેદ્ય (તિલકનો સંચો બનાવવો).(૭) તંડુલ-કુસુમાવલિ-વિકાર…

read more
August 27, 2020
મંદિર

वैंकटेश भगवान,पौराणिक गाथाओं और परम्पराओं से जु़डा संक्षिप्त इतिहास…

वैंकटेश भगवान को कलियुग में बालाजी नाम से भी जाना गया है। पौराणिक गाथाओं और परम्पराओं से जु़डा संक्षिप्त इतिहास यहां प्रस्तुत है.. प्रसिद्ध पौराणिक सागर-मंथन की गाथा के अनुसार…

read more
September 5, 2020
હૃદયસ્પર્શી કવિતાઓ

ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.

સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજેગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકડ્યપાતળિયો જોદ્ધો ગરજેમોં ફાડી માતેલો ગરજેજાણે કો જોગંદર ગરજેનાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે ? ડુંગરના ગાળામાં ગરજેકણબીના ખેતરમાં…

read more
November 7, 2020
ગુજરાતી, હાસ્ય

“વાંઢાની પત્નીઝંખના”

જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;જોશી જૂઠી અવધો કહે પણ,હું હઈએ હરખાઉ, ૧ મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨ અરે પ્રભુ તેં…

read more
February 25, 2021
  • हिंदी साहित्य,  મંદિર

    रामायण में श्री राम और भरत का अनसुना संवाद।
    दोस्तों और संबंधियों के प्रेम और सम्बंध का पता मुश्किल के समय में ही चलता है।

    February 23, 2021 / 0 Comments

    वनवास समाप्त हुए वर्षों बीत गए थे, प्रभु श्रीराम और माता सीता की कृपा छाया में अयोध्या की प्रजा सुखमय जीवन जी रही थी। युवराज भरत अपनी कर्तव्य परायणता और न्यायप्रियता के लिए ख्यात हो चुके थे। एक दिन संध्या के समय सरयू के तट पर तीनों भाइयों संग टहलते श्रीराम से महात्मा भरत ने कहा, “एक बात पूछूं भइया? माता कैकई ने आपको वनवास दिलाने के लिए मंथरा के साथ मिल कर जो षड्यंत्र किया था, क्या वह राजद्रोह नहीं था? उनके षड्यंत्र के कारण एक ओर राज्य के भावी महाराज और महारानी को चौदह वर्ष का वनवास झेलना पड़ा तो दूसरी ओर पिता महाराज की दुखद मृत्यु हुई।…

    read more
    Pravin Patel

    You May Also Like

    माँ लक्ष्मी देवी की कृपा बनी रहेगी आपके परिवार पर, यदि आप यह 10 कार्य करोगे..

    November 13, 2020

    “यदि जीवन के 50 वर्ष पार कर लिए है तो अब लौटने की तैयारी प्रारंभ करें….
    इससे पहले की देर हो जाये…
    इससे पहले कि सब किया धरा निरर्थक हो जाये…..”

    October 17, 2020

    “बूढ्ढे – बुढ्ढी की नोंक-झोंक”
    काश बुढापे की यह नोक झोंक हर किसी की किस्मत में लिखी होती ईश्वर ने।

    February 3, 2021
  • ગુજરાતી,  મંદિર

    જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

    February 22, 2021 / 0 Comments

    આ 👇એક સત્ય હકીકત છે. કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં.અને આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું.જેનાથી લગભગ તમે અજાણ હશો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉ ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. આ સાંભળી અર્જુન અટકી ગયો.ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ…

    read more
    Pravin Patel

    You May Also Like

    જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે…

    February 6, 2021

    ૨૬_જાન્યુઆરી_ભુકંપની_યાદ…
    ભૂકંપની આ ભયાનક યાદો આજે પણ દરેક ભારતીયોના દિમાગમાં જીવીત છે .

    January 26, 2021

    એ માણસ મને નહિ ગમે..!

    September 17, 2020
  • ગુજરાતી,  જીવનશૈલી

    એકવાર જરૂર આ વાત પર વિચાર કરજો સ્વજનો અને મિત્રો સાથે ‌એની ચર્ચા કરજો અને પછી હિસાબ માંડજો .

    February 20, 2021 / 0 Comments

    કાચો‌ હિસાબ આપણે ‌હિસાબમાં કાચાં છીએ .. કારણકે લાખો રૂપિયા ખર્ચીને ઘરનું ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીએ છીએ પણ એની ચમક જાળવી રાખવા ઝાપટ ઝૂપટ કરનારી બાઈને કે પંખા લૂછી આપનારને આપણે દિલ ખોલીને મહેનતાણું નથી આપી શકતાં. આપણે હિસાબમાં કાચાં છીએ..–કારણકે મંદિરે જતાં સો રૂપિયાની નાળિયેરની કે પ્રસાદની થાળી જરૂર લઈ ભગવાનને રાજી કરવાનો ઢોંગ કરીએ છીએ પણ રોજ આપણી કચરાપેટી સાફ કરનાર સફાઈ કામદારને વાર-તહેવારે 50 રૂપિયા આપતાં આપણાં હાથ અચકાય છે. આપણે હિસાબમાં કાચાં છીએ.. કારણ કે ફેરિયા પાસે કેળાં ચીકુ લેતાં રૂપિયા 100ના 80 કરાવવાની જીદ કરીએ છીએ. જ્યારે મોલમાંથી વાસી ફળો લગાડેલા લેબલનો ભાવ આપીને ખરીદી લાવીએ છીએ અને ગર્વઅનુભવીએ છીએ. આપણે હિસાબમાં કાચાં છીએ.. કારણકે ઘરમાં…

    read more
    Pravin Patel

    You May Also Like

    અક્ષૌહિણી સેના : મહાભારત ની વાતો..

    February 27, 2021

    “વાંઢાની પત્નીઝંખના”

    February 25, 2021

    ૪ પૈસા.. એટલે શું …?
    ચાર પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..

    February 18, 2021
  • ગુજરાતી,  જાણવા જેવું,  જીવનશૈલી

    ૪ પૈસા.. એટલે શું …?
    ચાર પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..

    February 18, 2021 / 0 Comments

    છોકરો કાંઈક કમાશે તો, ૪ પૈસા ઘર માં આવશે.૪ પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..અથવા,૪ પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે.. તો સવાલ છે કે, આ કહેવાતો માં ૪ પૈસા જ કેમ ૩ પૈસા નહીં ૫ પૈસા નહીં ..❓❓ 🙏🏻 તો ૪ પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ.. 👉🏻 પહેલો પૈસો કૂવા માં નાંખવાનો. 👉🏻 બીજા પૈસા થી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું. 👉🏻 ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.👉🏻 ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો…. હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ. ✅ 1.) એક પૈસો કૂવા માં નાંખવાનો.એટલે કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો. ✅ 2.) બીજો પૈસો…

    read more
    Pravin Patel

    You May Also Like

    અક્ષૌહિણી સેના : મહાભારત ની વાતો..

    February 27, 2021

    ઢસરડા ઓછા કરો અને વિચારો…

    March 1, 2021

    हलधर नाग..
    जिसके नाम के आगे कभी श्री नही लगाया गया,3 जोड़ी कपड़े, एक टूटी रबड़ की चप्पल, एक बिन कमानी का चश्मा और जमा पूंजी मात्र 732 रुपये का मालिक #पद्मश्री से उद्घोषित होता है।

    September 19, 2020
1234

Follow As On Social Media.

Popular Posts

  • हिंदी साहित्यમંદિર

    रामायण में श्री राम और भरत का अनसुना संवाद।
    दोस्तों और संबंधियों के प्रेम और सम्बंध का पता मुश्किल के समय में ही चलता है।

    282 Views
  • જીવનશૈલીપ્રેરણાત્મક સ્ટોરી

    आइए ,हम सब मिलकर एक ऐसे परिवार का निर्माण करें जहां कोई भी रिश्ता अकेलापन महसूस ना करें…

    182 Views
  • ગુજરાતીહાસ્ય

    “વાંઢાની પત્નીઝંખના”

    173 Views
  • ગુજરાતીમંદિર

    જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.

    167 Views
  • અજબ-ગજબજાણવા જેવું

    ગ્લેશિયર તૂટ્યા કે હિમસ્ખલન જેવી કુદરતી આપત્તિનો પુરોગામી સંકેત મનુષ્ય કરતાં જળચર પ્રાણીઓને વેહેલો મળતો હોય છે..

    155 Views

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

Our Facebook page

Categories

  • हिंदी साहित्य20 Post(s)
  • ગુજરાતી27 Post(s)

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 2,173 other subscribers

  • Home
  • Contact
  • Blog
Ashe Theme by WP Royal.
This website uses cookies to improve your experience. We'll assume you accept this policy as long as you are using this websiteAcceptView Policy