रामायण में श्री राम और भरत का अनसुना संवाद।
दोस्तों और संबंधियों के प्रेम और सम्बंध का पता मुश्किल के समय में ही चलता है।वनवास समाप्त हुए वर्षों बीत गए थे, प्रभु श्रीराम और माता सीता की कृपा छाया में अयोध्या की प्रजा सुखमय जीवन जी रही थी। युवराज भरत अपनी कर्तव्य परायणता और न्यायप्रियता के लिए ख्यात हो चुके थे। एक दिन संध्या के समय सरयू के तट पर तीनों भाइयों संग टहलते श्रीराम से महात्मा भरत ने कहा, “एक बात पूछूं भइया? माता कैकई ने आपको वनवास दिलाने के लिए मंथरा के साथ मिल कर जो षड्यंत्र किया था, क्या वह राजद्रोह नहीं था? उनके षड्यंत्र के कारण एक ओर राज्य के भावी महाराज और महारानी को चौदह वर्ष का वनवास झेलना पड़ा तो दूसरी ओर पिता महाराज की दुखद मृत्यु हुई।…
જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.
આ 👇એક સત્ય હકીકત છે. કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં.અને આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું.જેનાથી લગભગ તમે અજાણ હશો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉ ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. આ સાંભળી અર્જુન અટકી ગયો.ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ…
એકવાર જરૂર આ વાત પર વિચાર કરજો સ્વજનો અને મિત્રો સાથે એની ચર્ચા કરજો અને પછી હિસાબ માંડજો .
કાચો હિસાબ આપણે હિસાબમાં કાચાં છીએ .. કારણકે લાખો રૂપિયા ખર્ચીને ઘરનું ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીએ છીએ પણ એની ચમક જાળવી રાખવા ઝાપટ ઝૂપટ કરનારી બાઈને કે પંખા લૂછી આપનારને આપણે દિલ ખોલીને મહેનતાણું નથી આપી શકતાં. આપણે હિસાબમાં કાચાં છીએ..–કારણકે મંદિરે જતાં સો રૂપિયાની નાળિયેરની કે પ્રસાદની થાળી જરૂર લઈ ભગવાનને રાજી કરવાનો ઢોંગ કરીએ છીએ પણ રોજ આપણી કચરાપેટી સાફ કરનાર સફાઈ કામદારને વાર-તહેવારે 50 રૂપિયા આપતાં આપણાં હાથ અચકાય છે. આપણે હિસાબમાં કાચાં છીએ.. કારણ કે ફેરિયા પાસે કેળાં ચીકુ લેતાં રૂપિયા 100ના 80 કરાવવાની જીદ કરીએ છીએ. જ્યારે મોલમાંથી વાસી ફળો લગાડેલા લેબલનો ભાવ આપીને ખરીદી લાવીએ છીએ અને ગર્વઅનુભવીએ છીએ. આપણે હિસાબમાં કાચાં છીએ.. કારણકે ઘરમાં…
૪ પૈસા.. એટલે શું …?
ચાર પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..છોકરો કાંઈક કમાશે તો, ૪ પૈસા ઘર માં આવશે.૪ પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..અથવા,૪ પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે.. તો સવાલ છે કે, આ કહેવાતો માં ૪ પૈસા જ કેમ ૩ પૈસા નહીં ૫ પૈસા નહીં ..❓❓ 🙏🏻 તો ૪ પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ.. 👉🏻 પહેલો પૈસો કૂવા માં નાંખવાનો. 👉🏻 બીજા પૈસા થી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું. 👉🏻 ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.👉🏻 ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો…. હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ. ✅ 1.) એક પૈસો કૂવા માં નાંખવાનો.એટલે કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો. ✅ 2.) બીજો પૈસો…